SearchBrowseAboutContactDonate
Page Preview
Page 915
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસમેતશિખરજી તીર્થભાવયાત્રા SUC * + જઈ કા રા # # # # # કામ મet. t&> , મર, મ స న్ను న న న న న న న న શ્રીમતે વીરનાથાય, સનાથાયાદ્ ભૂતક્રિયા ! મહાનન્દસરોરાજ, મરાલાયાહતે નમઃ | શ્રી પાવાપુરી તીર્થમાં આસો વદ અમાસના દિવસે નિર્વાણ પામેલ શ્રી મહાવીર સ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિહાણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય..... (૨૭) શ્રી પ્રભાસગિરિ ટુંક - - અવસર્પિણીકાલના સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાન. શ્રી સુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્ર મહિતાંઘયે | નમશ્ચતુર્વર્ણ સંઘ, ગગનાભોગ ભાસ્વતે શ્રી પ્રભાસગિરિ ટુંક ઉપરથી મહાવદ-૭ના દિવસે ૫૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી કોડાકોડી ૮૪ ક્રોડ, ૭૨ લાખ, ૭ હજાર મુનિ ભગવંતોનાં ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાણું – નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી ૩૨ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. . બોલો શ્રી સુપાર્શ્વનાથ ભગવાન કી જ્ય.... (૨૮) શ્રી નિર્મલગિરિ ટુંક - અવસર્પિણી કાલના તેરમા તીર્થંકર શ્રી વિમલનાથ ભગવાન વિમલસ્વામિનો વાચ; કતકક્ષોદ સોદરાઃ | જયનિત્રિજગએ, જલનર્માલ્ય હેતવઃ | - - - - - - - વિકાસ ગાજ* * - ** *** *: , ra-૪ :..:****-રે, જતો ત્યારે અભિમાનને વશમાં રાખો.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy