SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ 'રત્નત્રયી ઉપાસના ૧ના. ઘુસસ્કિરીટ શાણાગ્રો-ત્તેજિતાધિનખાવલિઃ | ભગવાન્ સુમતિસ્વામી તનોત્વભિમતાનિ વઃ | શ્રી અચલગિરિ ટુંક ઉપરથી ચૈત્ર સુદ-૯ના ૧૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી સુમતિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧ કોડાકોડી, ૮૪ ક્રોડ, ૭૨ લાખ, ૮૧ હજાર 900 મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદના. નમો જિણાણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી એક ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી સુમતિનાથ ભગવાન કી જય... (૨૫) શ્રી પ્રભાસગિરિ ટુંક - અવસર્પિણી કાલના સોલમા તીર્થંકર શ્રી શાંતિનાથ ભગવાન. સુધાસોદર વાજ્યોન્ઝા, નિર્મલી કૃતદિરમુખઃ | મૃગલમા તમઃ શાન્ચે શાન્તિનાથ જિનોસ્તુ વઃ | શ્રી પ્રભાસગિરિ ટુંક ઉપરથી વૈશાખ વદ ૧૩ના દિવસે 60 મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી શાન્તિનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯ કોડાકોડી, ૯ લાખ ૯ હજાર, ૯૯૯ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદના. નમો નિણાર્ણ - નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી એક કોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય...... (૨૬) શ્રી મહાવીર સ્વામી ટુંક - અવસર્પિણી કાલના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાન. - - - - - - - - લક્ષ્મી મદ આપી શકે સંસ્કાર નહિ.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy