SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમ્મેતશિખરજી તીર્થ ભાવયાત્રા (૨૨) શાશ્વત જિન ટૂંક ઃ શ્રી વારિષેણ સ્વામી શાશ્વત જિન વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદુ તેહ । ઋષભ ચંદ્રાનન વારિષણ, વર્ધમાન નામે ગુણસેણ ॥ શ્રી શાશ્વત નામ જિન શ્રી વારિષેણ સ્વામીના ચરણોમાં તથા ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટી આ વંદના. “નમો જિણાણું-નમો સિદ્ધાણં''... આ બોલો શ્રી વારિષેણ સ્વામી ભગવાન કી જય ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે..... (૨૩) શાશ્વત જિન ટુંક ઃ શ્રી વર્ધમાન સ્વામી શાશ્વત જિન ! વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદુ તેહ । ઋષભ ચંદ્રાનન વારિયેણ, વર્ધમાન નામે ગુણ સેણ । શ્રી શાશ્વત નામનિ શ્રી વર્ધમાનસ્વામીના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિકોટી વંદના. “નમોજિણાણું-નમો સિદ્ધાણં'' આ ટુંકની યાત્રાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી વર્ધમાન સ્વામી ભગવાન કી જય.... (૨૪) શ્રી અચલગિરિ ટુંક ઃઅવસર્પિણી કાલના પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથ ભગવાન. તંગી એ ઈશ્વરે મોકલેલ ગુપ્ત ભેટ છે. १७७
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy