________________
16
૩ ૨૨T
રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના
મજાકના આ શબ્દોએ તો સાચું તાકવું તીર જાગ્યો કેસરી સિંહ સૂતેલો તોડીને જંજીર !
ગણિકાના વિનોદી વેણે આજ ઉઘાડ્યાં નેણ પીરસ્યાં ભોજન પડ્યાં રહ્યાં
ને નીકળ્યાં નંદીષેણ ! “વિદાય દે ઓ રૂપસુંદરી અનંત તુજ ઉપકાર મર્મ ભરેલા તુજ શબ્દોએ દૂર કર્યો અંધકાર !
મિલન પામેલી સરિતાએ તો પાછું પલસું વહેણ, પીરસ્યાં ભોજન પડ્યાં રહ્યાં
ને નીકળ્યાં નંદીષણ રડી રડીને પગમાં પડતી આંસુડે ચોધાર; જાશો મા, છોડીને મુજને જીવનના આધાર !'
વિનવી રહી છે બની બાવરી બની ગઈ બેચેન, પીરસ્યાં ભોજન પડ્યાં રહ્યાં
ને નીકળ્યાં નંદીષેણ ! માર્ગ ભૂલેલ મુસાફર પાછો જાતો મંજીલ દ્વારે અંધારી રાતે ખોવાયો આવ્યો ઘેર સવારે !
મહાવીરને ચરણે જઈ બેઠાં પાછાં નંદીષેણ ! પીરસ્યાં ભોજન પડ્યાં રહ્યા ને નીકળ્યાં નંદીષેણ ! પાપ પખાળી સંયમ લીધું ને તયાં નંદીષેણ !.
圖5
વિશ્વાસ રાખી નવકારનો, જપનો શ્વાસોશ્વાસ, શાશ્વત સુખને આપશે, કરી કર્મનો નાશ.