________________
વૈકારિક પરવશતાનો અભાવ
ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાંગનાભિ નૃત મનાપિ મનો ન વિકાર માર્ગમ્ કલ્પાન્ત કાલ મરુતા ચલિતા ચલેન કિ મંદરાદ્રિ શિખર ચલિતં કદાચિત્
ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो दसपुव्वीणं । मंत्र - ॐ नमो भगवती गुणवती सुसीमा पृथ्वी वज्रशृङ्खला मानसी महामानसी स्वाहा ।
-
૫૧૫ાા
प्रभाव प्रतिष्ठा और सौभाग्य में वृद्धि होती है; निर्मल ब्रह्मचर्य पालन की शक्ति मिलती है ।
પ્રલય કાળના વાયુઓ વડે પર્વતો પણ કંપી જાય છે, છતાં મેરુ પર્વતનું શિખર શું કદાપિ કંપે છે ? તે જ પ્રમાણે દેવાંગનાઓ વડે તમારું મન જરા પણ વિકારના માર્ગે વિચલિત થયું નથી તેમાં અહીં શું આશ્ચર્ય છે ?
c