________________
(૫૦) શ્રી દોકડીયા પાર્શ્વનાથ શ્રી દોકડીયા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ દેરાસરની ખડકી, મુ. પ્રભાસ પાટણ, જિ. જૂનાગઢ ૐ હ્રીં શ્રી ઠોકડીયા પાર્શ્વનાથાય નમઃ
હે દોકડા દેનાર દોકડીયા શ્રી પારસનાથજી, મુજ દુ:ખડા હરનાર દોકડીયા બનોને નાથજી, પ્રભાસ પાટણ નવગભારે બેસતા ભવતારણા, ‘‘(શ્રી) દોકડીયા’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
SUSURESURS 20
Le: Cur ગીતા તી
મયગ
નકલો ૧૨૦
SOLE
(૪૯) શ્રી નવસારી પાર્શ્વનાથ શ્રી નવસારી પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મધુમતી, નવસારી-૩૯૬૪૪૫, જિ. વલસાડ ૐ હ્રીં શ્રી નવસારી પાર્શ્વનાથાય નમઃ જે સ્વપ્નસૂચિત જમીનમાંથી દેવપૂજિત પ્રગટતા, જેના દર્શનથી સહુ ભક્તજનના ધર્મ નવનવા સિદ્ધતા, ચોવીશ જિનવર સહિત જે નવસારી નગરે રાજતા, ‘‘નવસારી’’ શ્રી પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
SURFACESUS ASURANS
રત્નત્રયી ઉપાસના
Escor
SS
(૫૧) શ્રી ચોરવાડી પાર્શ્વનાથ
શ્રી ચોરવાડી પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ આથમણો દરવાજો, મુ. ચોરવાડ, તા. વેરાવળ, જિ. જૂનાગઢ ૐ હ્રીં શ્રી ચોરવાડી પાર્શ્વનાથાય નમઃ જે હાસ્ય મોહ નિવારતા પણ હાસ્ય મુખ પર ધારતા, જે ચોરવાડે બેસતા પણ મોહ ચોર નિવારતા, હે ચોરવાડી હસમુખા તુજ આણ સહુ અવધારતા, ‘‘શ્રી ચોરવાડી’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.