SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિ:કામી રે. શ્રી. ૨ નિજ સ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લહિયે રે; જે કિરિયા કરી ચઉગતિ સાથે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી. ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાથે, તો તેહશું રઢ મંડો રે. શ્રી. ૪ શબ્દ અધ્યાતમ અર્થ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાણ ગ્રહણ મતિ ધરો રે. શ્રી. પ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, “આનંદઘન’” મતવાસી રે. શ્રી. ૬ -: શ્રી શ્રેયાંસનાથ ભગવાનની સ્તુતિ ઃવિષ્ણુ જસ માત, જેના વિષ્ણુ તાત, પ્રભુના અવદાત, તીન ભુવને વિખ્યાત; સુરપતિ સંઘાત, જાસ નિકટે આયાત, કરી કર્મનો ઘાત, પામીયા મોક્ષ શાત. ॥ સિંહપુરી તીર્થાધિપતિ શ્રી શ્રેયાંસનાથાય નમઃ । %A ગર્વ કરવાથી ગુણહીન થઈયે. ૩૨૩
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy