SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૨ . રત્નત્રયી ઉપાસના - શ્રી શીતલનાથ ભગવાનની સ્તુતિ : શીતલ જિન સ્વામી, પુણ્યથી સેવ પામી, પ્રભુ આતમરામી, સર્વ પરભાવ વામી; જે શિવગતિ ગામી, શાશ્વતાનંદ ધામી, સવિ શિવસુખ કામી, પ્રણમીએ શીશ નામી. છે કલકત્તા તીર્થાધિપતિ શ્રી શીતલનાથાય નમઃ | ૧૧) શ્રી શ્રેયાંસનાથ ભગવાન - શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું ચૈત્યવંદન : શ્રી શ્રેયાંસ અગ્યારમા, વિષ્ણુ નૃપ તાય, વિષ્ણુ માતા જે હની, એસી ધનુષની કાય: ૧ વરસ ચોરાસી લાખનું, પાલ્યું જેણે આય, ખગી લંછન પદક જે, સિંહપુરીનો રાય. ૨ રાજ્ય તજી દીક્ષા વરી એ, જિનવર ઉત્તમ જ્ઞાન, પામ્યા તસ પદ પદ્મને, નમતાં અવિચલ થાન. ૩ - શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું સ્તવન - શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી. ૧ સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિગુણ આતમરામી રે; પોતાના ગુણનો ગર્વ ન કરવો.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy