________________
શ્રી પુન્યપ્રકાશનું સ્તવન
૭૩૭.
=
=
=
=
પરિગ્રહની મમતા કરીજી, ભવે ભવે મેલી આથ; જે છતાં તે તિહાં રહીજી, કોઈ ન આવે સાથ રે. જિન. ૩ રયણી ભોજન જે કર્યાજી, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિન. ૪ વ્રત લેઈ વિસારીયા, વળી ભાંગ્યાં પચ્ચકખાણ; કપટ હેતુ કિરિયા કરીજી, કીધાં આપ વખાણ રે. જિન. ૫ ત્રણ ઢાલ આઠે દુહજી, આલીયા અતિચાર; શિવગતિ આરાધન તણો, એ પહેલો અધિકાર રે. જિનજી. ૬
ઢાળ ચોથી
(સાહેલડીની દેશી) પંચ મહાવ્રત આદરો, સાહેલડી રે, અથવા લ્યો વ્રત બાર તો; યથાશક્તિ વ્રત આદરી, સા. પાળો નિરતિચાર તો. ૧ વ્રત લીધાં સંભારીએ, સા. હૈડે ધરીએ વિચાર તો; શિવગતિ આરાધન તણો, સા. એ બીજો અધિકાર તો. ૨ જીવ સર્વે ખમાવીએ, સા.યોનિ ચોરાશી લાખ તો; મન શુદ્ધ કરી ખામણાં, સા. કોઈશું રોષ ન રાખ તો. ૩ સર્વ મિત્ર કરી ચિંતવો, સા. કોઈ ન જાણો શત્રુ તો; રાગ દ્વેષ એમ પરિહરો, સા. કીજે જન્મ પવિત્ર તો. ૪
સ્વામી સંઘ ખમાવીએ, સા. જે ઉપની અપ્રીત તો; સજ્જન કુટુંબ કી ખામણાં, સા. એ જિન શાસન રીત તો. ૫ ખમીએ ને ખમાવીએ, સા. એ જ ધર્મનો સાર તો; શિવગતિ આરાધન તણો, સા. એ ત્રીજો અધિકાર તો. ૬
નવ પદની ભજના થકી, પામે નવનીત સાર; અવનવા ભવ આવે નહીં, મૃત્યુ ન આવે પાસ.