________________
૩પ૭
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... ) રર શાસનનાયક શિવસુખદાયક,
ત્રિશલા કુખે રતન; સિદ્ધારથનો રે વંશ દિપાવીઓ,
પ્રભુજી ! તુમે ધન્ય ધન્ય. સિદ્ધા.૪ વાચકશેખર કીર્તિવિજય ગુરુ,
પામી તાસ પસાય; ધરમતણાં એ જિન ચોવીશમા,
વિનયવિજય” ગુણ ગાય. સિદ્ધા.૫
| (૨) વિષ ભરીને વિષધર સૂતો ચડકોશીયા નામે, મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી જાશોમા પ્રભુ પંથ વિકટ છે. ઝેર ભયોં એક નાગ નિકટ છે. હાથ જોડી વિનવે વીરને, લોક બધા ભય પામીમહાભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી, આવી ગંધ જ્યાં માનવ કેરી, ડંખ દીધો ત્યાં થઈને વેરી, કંઈક સમજ તું, કંઈક સમજ એમ કહી કરૂણા આણી મહા ભયંકર, દૂધ વહ્યું જ્યાં પ્રભુના ચરણે, ચંડકોશીયો આવ્યો શરણે, હિંસા અને અહિંસા વચ્ચે, લડાઈ ભીષણ જામી. મહાભયંકર, વેરથી વેર શમે નહિ જગમાં પ્રેમથી પ્રેમ વધે જીવનમાં પ્રેમ ધર્મનો પરિચય પામી નાગ રહ્યો શીષ નામી-મહાભયંકર.
અd &ણીકા આટલું હોય તો હું મોક્ષની ઈચ્છા કરતો નથી : આખી સૃષ્ટિ સલ્ફીલને સેવે, નિયમિત આયુષ્ય, નીરોગી શરીર, અચળ પ્રેમી-પ્રેમદા, આજ્ઞાંકિત અનુચર, કુળદીપક પુત્ર,
જીવનપર્યંત, બાલ્યાવસ્થા, આત્મતત્વનું ચિંતવન, એમ કોઈ કાળે થવાનું નથી, માટે હું તો મોક્ષને જ ઈચ્છું છું.
શુદ્ધ સચ્ચિદાનંદ, કરૂણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે.