SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો... છે ૩૪૧ દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભામે, સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિ ધામે. | ભરૂચ તીર્થાધિપતિ શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ | ૨૧) શ્રી નમિનાથ ભગવાન - શ્રી નમિનાથ ભગવાનનું ચૈત્યવંદન :મિથિલા નયરી રાજીયો, વપ્રાસુત સાચો; વિજયરાય સુત છોડીને, અવર મૃત માચો. ૧ નીલકમલ લંછન ભલું, પન્નર ધનુષની દેહ, નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણિગેહ. ૨ દશ હજાર વરસતણું એ, પાળ્યું પરગટ આય; 'પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય. ૩ * - શ્રી નમિનાથ ભગવાનનું સ્તવન :શ્રી નમિનાથને ચરણે નમતાં, મન ગમતાં સુખ લહીયે રે; ભવ-જંગલમાં ભમતાં રહીએ, કર્મ નિકાચિત દહીએ રે. શ્રી.૧ સમતિ શિવપુરમાંહિ પહોંચાડે, સમક્તિ ધરમ આધાર રે; શ્રી જિનવરની પૂજા કરીએ, એ સમક્તિનો સાર રે. શ્રી.૨ જુલમીને, કામીને, અનાડીને ઉત્તેજન આપતો હો તો અટકશે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy