________________
૩૪૧
રત્નત્રયી ઉપાસન
જે સમકિતથી હોય ઉપરાંઠા,
તેના સુખ જાયે નાઠા રે; જે કહે જિનપૂજા નવિ કીજે,
તેહનું નામ ન લીજે રે. શ્રી.૩ વપ્રારાણીનો સુત પૂજો,
જિમ સંસારે ન ધૂને રે; ભવજલતારક કષ્ટ નિવારક,
નહિ કોઈ એવો દૂજે રે. શ્રી.૪ કીર્તિવિજય ઉવઝાયનો સેવક,
“વિનય” કહે પ્રભુ સેવો રે; ત્રણ તત્ત્વ મનમાંહી અવધારી,
વંદો અરિહંત દેવો રે. શ્રી.૫ - શ્રી નેમિનાથ ભગવાનની સ્તુતિ - . નમીએ નમિ નેહ, પુણ્ય થાયે ક્યું દેહ, અઘ સમય જેહ, તે રહે નાહી રેહ; લહે કેવલ તેહ, સેવના કામ એહ, લહે શિવપુર ગેહ, કર્મનો આણી છે. | નેનાવા તીર્થાધિપતિ શ્રી નેમિનાથાય નમઃ |
ઇંદ્રિયો તમને તે અને સુખ માનો તે કરતાં તેને તમે
જીતવામાં જ સુખ, આનંદ અને પરમપદ પ્રાપ્ત કરશો. સ્ત્રીના સ્વરૂપ પર મોહ થતો અટકાવવાને વગર ત્વચાનું તેનું
રૂપ વારંવાર ચિંતવવા યોગ્ય છે.
ઓછામાં ઓછો પણ અર્થ પ્રહર ઘર્મકર્તવ્ય અને વિદ્યાસંપત્તિમાં ગ્રાહ્ય કરજે.