________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
૨૨) શ્રી નેમનાથ ભગવાન - શ્રી નેમનાથ ભગવાનનું ચૈત્યવંદન :નેમિનાથ બાવીસમા, શિવાદેવી માય; સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના તાય. ૧ દશ ધનુષની દેહડી, આયુ વરસ હજાર; શંખ લંછનધર સ્વામીજી, તજી રાજુલ નાર. ૨ સૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પદ્મને, નમતાં અવિચલ ઠાણ. ૩
- શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન - મેં આજ દરિસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા; પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુલ આયા, કમોં કે ફંદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા;
અને તોડી જગતકી માયા. જીને. મેં રેવતગિરિ મંડરાયા, કલ્યાણક તીન સોહાયા; દીક્ષા કેવલ શિવરાયા, જગતારક બિરુદ ધરાયા;
તુમ બેઠે ધ્યાન લગાયા. તુમ. મેં.૨ અબ સુનો ત્રિભુવનરાયા, મેં કમોં કે વશ આયા; મેં ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંતા પાયા;
તે ગિનતી નહિ ગણાયા. તે ગિનતી. મેં.૩ મેં ગર્ભાવાસમેં આયા, ઊંધે મસ્તક લટકાયા; આહાર અરસ વિરસ મુક્તાયા, એમ અશુભ કરમ ફલ પાયા,
ઈણ દુઃખસે નાહીં મુકાયા. ઈસ. મેં૪
જિંદગી ટૂંકી છે, અને જંજાળ લાંબી છે, માટે જંજાળ ટૂંકી કરતો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.