________________
૧
ચૈત્યવંદન વિધિ
ST , ભાવાર્થ : આ સૂત્રમાં જ્યાં ચૈત્યવંદન કરતા હોઈએ તે દેરાસરની
તમામ પ્રતિમાઓને વંદન કરવામાં આવે છે.
૬ અન્નત્થ સૂત્ર ૬ (યોગમુદ્રામાં) અન્નત્થ ઊસસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણે, ઉડુએણે, વાયનિસગેણં, ભેમલીએ પિત્તમુચ્છાએ III સુહુમેહિં અંગ સંચાલેહિં, સુહુમેહિં ખેલ-સંચાલેહિં, સુહમેહિં દિઠિસંચાલેહિં. રા.
એવભાઈએહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ - હુજ્જ મેં કાઉસ્સગ્ગો. વા. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારે ન પારેમિ, તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપાણે વોસિરામિ ૪ (કહીને એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી બે હાથ જોડીને)
નમોડર્વતસિદ્ધાચાયોપાધ્યાયસર્વસાધુભ્યઃ - (કહી થોય કહેવી) પ્રહ ઉઠી વંદું, ઋષભદેવ ગુણવંત,
પ્રભુ બેઠા સોહે, સમવસરણ ભગવંત; - ત્રણ છત્ર બિરાજે, ચામર ઢાળે ઈદ્ર, જિનના ગુણ ગાવે, સુરનર નારીના વૃંદ.
(પછી ખમાસમણ આપી પચ્ચખાણ લેવું) અને છેલ્લે ભાવપૂજાની પૂર્ણાહુતિ કરતાં કરતાં નીચેની ભાવવાહી સ્તુતિ બોલી સુંદર ભાવના' ભાવવી.
પરદુઃખ ચિંતન એ માનવતા છે. સ્વદોષ દર્શન એ મહાનતા છે.