SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા ૧૦ અજિતનાથ પ્રભુના સાધુઓ ૧૧ વૈદર્ભી ૧૨ બાહુબલીના પુત્રો ૧૩ થાવા પુત્ર ૧૪ થાવા ગણધર ૧૫ કદમ્બ ગણધર ૧૬ સેલકાચાર્ય ૧૭ રામ-ભરત ૧૮ સોમયશા રાજા ૧૯ સાગર મુનિ ૨૦ અજિતસેન ૨૧ શ્રી સારમુનિ ૨૨ આદિત્યયશા ૨૩ દમિતારી ૨૪ શુક પરિવ્રાજક ૨૫ કાલિક ૨૬ સુભદ્ર મુનિ ૧૦ હજાર ૪૪૦૦ ૧૦૦૮ ૧ હજાર ૧ હજાર ૧ કરોડ ૫૦૦ ૩ ક્રોડ ૧૩ ક્રોડ ૧ ક્રોડ ૧૭ ક્રોડ ૧ ક્રોડ ૧ લાખ ૧૪ હજાર ૧ હજાર ૧ હજાર ૧ હજાર ભરત ચક્રવર્તિની પાટે અસંખ્ય રાજાઓ અને શ્રી શાંતિનાથ પ્રભુનાં ચોમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ તે સર્વ મુનિ ભગવંતોને આપણે કોટીશઃ કોટીશ: વંદન કરીએ છીએ. સિદ્ધગિરિનું ધ્યાન અને અનંત સિદ્ધ આત્માઓ સાથે પોતાના આત્માની એકતાનો અનુભવ : ૭૪૭ આ રીતે અનંતા સિદ્ધ ભગવંતોને આપણે નમસ્કાર કરીએ છીએ...ત્યાં યોગ્ય સ્થળે આપણે ધ્યાનસ્થ બની આત્મલીન થઈએ છીએ. Ba પીવા જેવો અને પાવા જેવો તો સ્નેહ અને સુધારસ છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy