________________
છત્રત્રય પ્રાતિહાર્ચનું કથન
છત્ર ત્રયં તવ વિભાતિ શશાંક કાંતમુચ્ચે સ્થિત સ્થગિત ભાનુકર પ્રતાપમ મુકતા-ફલ પ્રકર જાલવિવૃદ્ધ શોભે પ્રખ્યા પયત્રિ-જગતઃ પરમેશ્વરત્વમ ૩૧ાા
ऋद्धि - ॐ ह्रीं अर्ह णमो घोरगुणपरक्कमाणं । मंत्र - ॐ उवसग्गहरं पासं, पासं वंदामि कम्मघणमुक्कं । विसहर-विसनिन्नासं, मंगलकल्लाण आवासं ॥ ॐ ह्रीँ नमः स्वाहा । प्रभाव - राज्य-मान्यता मिलती है और सर्वत्र सन्मान प्राप्त होता है ।
મોતીઓની સમૂહરચના વડે જેની શોભા વિશેષ વૃદ્ધિ પામી છે, વળી જે ચંદ્ર સમાન મનોહર છે અને જેણે સૂર્યનાં કિરણોનો પ્રતાપ સ્થગિત કર્યો છે એવા, ત્રણ જગતના સ્વામીપણાને સાક્ષાત્ કરતા એવા ઊચે રહેલા તમારા ત્રણ છત્રો શોભે છે.