________________
૩૨૦
રત્નત્રયી ઉપાસના
-
=
૧૦) શ્રી શીતલનાથ ભગવાન - શ્રી શીતલનાથ ભગવાનનું ચેત્યવંદન :નિંદા દઢરથ નંદનો, શીતલ શીતલનાથ; રાજા ભક્તિલપુર તણો, ચલવે શિવપુર સાથ. ૧ લાખ પૂરવનું આઉખું, નેવું ધનુષ પ્રમાણ; કાયા માયા ટાલીને, લહ્યા પંચમ નાણ. ૨ શ્રીવત્સ લંછન સુંદર એ, પદ પરે રહે જાસ; તે જિનની સેવા થકી, લહિયે લીલ વિલાસ. ૩ - શ્રી શિતલનાથ ભગવાનનું સ્તવન -
(૧) મુજ મનડામાં તું વસ્યો રે, ક્યું પુષ્પોમાં વાસ; અલગો ન રહે એક ઘડી રે, સાંભરે શ્વાસોશ્વાસ, તુજશું રંગ લાગ્યો રંગ લાગ્યો સાતે ધાત, તુજશું રંગ લાગ્યો, શ્રી જિનરાજ, તુજશું રંગ લાગ્યો, ત્રિભુવનનાથ. તુજશું. ૧ શીતળ સ્વામી જે દિને રે,
દીઠો તુમ દેદાર; તે દિનથી મન મારું રે,
લાગ્યું તાહરી લાર. તુજશું. ૨ મધુકર ચાહે માલતીને,
ચાહે ચંદ્ર ચકોર;
મિત્રને વસ્ત્રાદિકનું દાન આપવું.