SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા s૩૯ ઉ૩૯ Tecemen ના કટનાકા અન્ય તમામ જિનબિંબોને આપણે ભાવથી જુહારીએ છીએ... “નમો જિણાણું”. હવે સૌથી પ્રથમ ચૌમુખજીની (સવાસોમાની અથવા ખરતરવસહી) ટુંકમાં પ્રવેશતાં જ સામે ચૌમુખજી જિન પ્રાસાદમાં રહેલા શ્રી આદીનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણ” ... (જઘન્ય ચૈત્યવંદન કરવું). ૯૭ ફુટ ઉચા શિખર ધરાવતાં આ ચૈત્યની આજુબાજુ રહેલી દેરીમાં સર્વ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. ચૌમુખજીની સામે રહેલા શ્રી પુંડરિક સ્વામીજીને કોટી કોટી વંદના કરીએ છીએ. સહસકુટ મંદિરમાં ૧૦૨૪ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'. - ત્યાં સુંદરદાસ રતનદાસનાં દેરાસરમાં રહેલા શ્રી શાંતિનાથ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ". બીજા દેરાસરમાં રહેલા શ્રી શાંતિનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. પાર્શ્વનાથ પ્રાસાદે રહેલા શ્રી પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ખીમજી સોમજીનાં મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. કરમચંદ હીરાચંદનાં દેરાસરે શ્રી સીમંધર સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ભણશાલીનાં દેરાસરમાં શ્રી અજીતનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. પ્રાર્થના એ માનવ અને ઈશ્વર વચ્ચેનો ગૂઢ સેતુ છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy