SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્થંકર ભગવાનના ત્યવંદનો.. ૩૧૧ હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમ વાદે હો ગુરુગમ કો નહીં, એ સબલો વિખવાદ, અભિ. ૩ ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિશણ જગનાથ ! ધીઠાઈ કરી મારગ સંચરું, સેગું કોઈ ન સાથ. અભિ. ૪ દરિશણ દરિશણ રટતો જો ફિરું, તો રણ-રોઝ સમાન; જે હને પિપાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષપાન. અભિ. ૫ તરસ ન આવે તો મરણ જીવન તણી, સીઝે જો દરિશણ કાજ; દરિશણ દુર્લભ સુલભ કૃપાથકી, - “આનંદઘન” મહારાજ. અભિ. ૬ - શ્રી અભિનંદનનાથ ભગવાનની સ્તુતિ :* સંવર સુત સાચો, જાસ સ્યાદ્વાદ વાચો, થયો હીરો જાચો, મોહને દેઈ તમાચો; પ્રભુ ગુણગણ માચો, એહના ધ્યાને રાચો, જિનપદ સુખ સાચો, ભવ્ય પ્રાણી નિકાચો. | અયોધ્યા તીર્થાધિપતિ શ્રી અભિનંદન સ્વામિને નમઃ | પુત્રના વખાણ તેની પાછળ કરવાં પણ તેના મુખ આગળ ન કરવા.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy