SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ રત્નત્રયી ઉપાસના વ્યંતર જ્યોતિષીમાં વળી જેહ, શાશ્વતા જિન વંદું તે; જ્યભ ચંદ્રાનન વારિષણ, વર્ધમાન નામે ગુણસણ. ૧૦ સમેતશિખર વંદુ જિન વીશ, અષ્ટાપદ વંદું ચોવીશ; વિમલાચલ ને ગઢ ગિરનાર, આબુ ઉપર જિનવર જુહાર. ૧૧ શંખેશ્વર કેસરિયો સાર, તારંગે શ્રી અજિત જુહાર; અંતરિક્ષ વકાણો પાસ, જીરાવલો ને થંભણ-પાસ. ૧૨ ગામ નગર પુર પાટણ જેહ, જિનવર ચૈત્ય નમું ગુણગેહ; વિહરમાન વંદુ જિન વીશ, સિદ્ધ અનંત નમું નિશદિશ. ૧૩ અઢી દ્વીપમાં જે અણગાર, અઢાર સહસ શીલાંગના ધાર; પંચમહાવ્રત સમિતિ સાર, પાળે પળાવે પંચાચાર. ૧૪ બાહ્ય અત્યંતર તપ ઉજમાળ, તે મુનિ વંદું ગુણમણિમાલ; નિત નિત ઉઠી કીર્તિ કરું, “જીવ’ કહે ભવસાગર તરૂં. ૧૫ (પછી નવકારશી, પોરિસી, સાફપોરિસી, પુરિમ, એકાસણું, બેસણું, આયંબિલ, ઉપવાસાદિનું યથાશક્તિ પચ્ચખાણ લેવું.) -: મંa :* મોટા ભાગના જીવને ભોગનું બંધન દારૂડીયાને દારૂના વ્યસનથીય વધારે છે. માટે એનો ત્યાગ કરવા સખત પુરુષાર્થ કરવો પડે. * ઉત્સાહ અને પાણી - સ્વભાવ ઢળવાનો, પંપ મારનાર કોઈ ન મળે તો ઉત્સાહ સુકાય. * આંતરિક મલિન પરિણામની ઉગ્રતા બાહ્ય નજીવા પાપાચરણનેય મોટો દોષ બનાવી દે છે. તે પાસ કરી રહી હ ર ક કા ક મા કામ T . - સતત સ્વાધ્યાયમાં રહો એથી જ ઉત્તમ સંયમ જીવનની પ્રાપ્તિ થાય છે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy