SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૮ - -- OCTS: રત્નત્રયી ઉપાસના - શ્રી અજિતનાથ ભગવાનની સ્તુતિઓ : વિજયા સુત વંદો, તેજથી ક્યું દિગંદો, શીતલતાએ ચંદો, ધીરતાએ ગિરીદો; મુખ જિમ અરવિંદો, જાસ સેવે સુરિંદો, લહો પરમાણંદો, સેવતાં સુખ કંદો. | તારંગા તીર્થાધિપતિ શ્રી અજિતનાથાય નમઃ | દેખી મૂર્તિ અજિતજિનની નેત્ર મારાં કરે છે. ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન તારૂં ધરે છે. આત્મા મારો પ્રભુ તુજ કને આવવા ઉલ્લસે છે. આપો એવું બળ હૃદયમાં માહરી આશ એ છે. 8) શ્રી સંભવનાથ ભગવાન -: શ્રી સંભવનાથ ભગવાનનું ચૈત્યવંદન :સાવત્થી નયરી ઘણી, શ્રી સંભવનાથ, જિતારિ ગૃપ નંદનો, ચલવે શિવ સાથ. ૧ સેનાનંદન ચંદને, પૂજે નવ અંગે; ચારશે ધનુષનું દેહ માન, પ્રણો મનરંગે. ૨ સાઠ લાખ પૂરતણું એ, જિનવર ઉત્તમ આય, તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવ સુખ થાય. ૩ લક્ષ્મી ન હોય તો વિખવાદ ન કરવો. સર્વદા સમભાવે રહેવાથી સંતાપ ન થાય.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy