________________
૩૩.
૧૯) શ્રી મલ્લિનાથ ભગવાન
-: શ્રી મલ્લિનાથ ભગવાનનું ચૈત્યવંદન :મલ્લિનાથ ઓગણીશમા, જસ મિથિલા નયી; પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ થયરી.
તાત શ્રી કુંભ નરેસરૂ, ધનુષ પચવીશની કાય; લંછન કળશ મંગલકરૂ, નિર્મમ નિરમાય.
વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય; પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. ૩
-: શ્રી મલ્લિનાથ ભગવાનનું સ્તવન :
પ્રભુ મલ્લિ જિણંદ, શાંતિ આપજો, કાપજો મારા ભવોદધિનાં પાપ રે; દયાળુ દેવા, પ્રભુ મલ્લિ જિણંદ શાંતિ આપો.
રત્નત્રયી ઉપાસના
વીતરાગ દેવને વંદું સદા,
બાળ બ્રહ્મચારી જગ વિખ્યાત રે. દયાળુ.
અચલ અમલ ને અકલ તું, કષાય મોહ નથી લવ લેશ રે. દયાળુ.
સર્પ ડસ્યો છે મને ક્રોધનો,
રગે રગે વ્યાપ્યું તેનું વિષ રે. દયાળુ.
માન પત્થર સ્તંભ સારીખો,
મને કીધો તેણે જડવાન રે. દયાળુ.
૧
ર
૧
૩
6
દુઃખી હો તો (આજની) આજીવિકા જેટલી આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કર ં