________________
તિર્થંકર ભગવાનના ચૈત્યવંદનો...
૩૩૯
૬
૭
૮
માયા ડાકણ વળગી મને,
આપ વિના કોણ છોડાવનાર રે. દયાળુ. લોભ સાગરમાં હું પડ્યો, ઉભ-ગયો છું ભવ દુઃખ અપાર રે. દયાળુ. આપ શરણે હવે આવીયો,
રક્ષણ કરો મુજ જગનાથ રે. દયાળુ. અરજ સ્વીકારી આ દાસની, “જ્ઞાનવિમળ” લેજો બાળ હાથ રે. દયાળુ. - શ્રી મલ્લિનાથ ભગવાનની સ્તુતિ - મલ્લિજિન નમીયે, પૂરવલાં પાપ ગમીયે, ઇંદ્રિય ગણ દમયે, આણ જિનની નક્રિમીયે; ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વમીયે, નિજ ગુણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે. | ભોયણી તીર્થાધિપતિ શ્રી મલ્લિનાથાય નમઃ |
૯
૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન - શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું ચૈત્યવંદન :
મુનિસુવ્રત જિન વીશમા, કચ્છપનું લંછન, પા માતા જેહની સુમિત્ર નૃપ નંદન. ૧ રાજગૃહી નયરી ધણી, વીશ ધનુષ શરીર, કર્મ નિકાચિત રેણુ વ્રજ, ઊદામ સમીર. ૨ ત્રીસ હજાર વરસતણું એ, પાલી આયુ ઉદાર, પદ્મવિજય કહે શિવ લહ્યા, શાશ્વત સુખ નિરધાર. ૩
આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે.