SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્થંકર ભગવાનના રીત્યવંદનો.. ૩૩૭ - શ્રી અરનાથ ભગવાનનું સ્તવન - અરનાથકું સદા મોરી વંદના, મેરે નાથકું સદા મોરી વંદના. જગ ઉપકારી ઘન જ્યાં વરસે, વાણી શીતલ ચંદના. અર.૧ રૂપે રંભા રાણી શ્રી દેવી; ભૂપ સુદર્શન નંદના. અર.૨ ભાવ ભગતિ શું અહનિશ સેવે, દુરિત હરે ભવ ફંદના. અર.૩ - છ ખંડ સાધી ભીતિ દ્વધા કીધી, દુર્જય શત્રુ નિકંદના. અર.૪ ન્યાયસાગર” પ્રભુ સેવા-મેવા, માગે પરમાનંદના. અર.૫ - શ્રી અરનાથ ભગવાનની સ્તુતિ : અર જિનવર રાયા, જેહની દેવી માયા, સુદર્શન નૃપ તાયા, જાસ સુવર્ણ કાયા; નિંદાવર્ત પાયા, દેશના શુદ્ધ દાયા, સમવસરણ વિરચાયા, ઈંદ્ર-ઈંદ્રાણી ગાયા. | નાદિયા તીર્થાધિપતિ શ્રી અરનાથાય નમઃ | - - --------- ધર્માચાર્ય હો તો તારા અનાચાર ભણી કટાક્ષદષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કરજે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy