SearchBrowseAboutContactDonate
Page Preview
Page 572
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૬ OCTઝ રત્નત્રયી ઉપાસના મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે હો. કુંથુ.૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહીં ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એહિ જ વાત છે મોટી હો. કુંથુ.૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ ! મારું આણો, તો સાચું કરી જાણે હો. કુંથુ.૯ - શ્રી કુંથુનાથ ભગવાનની સ્તુતિ :કુંથુ જિનનાથ, જે કરે છે સનાથ, તારે ભવ પાથ, જે ગ્રહી ભવ્ય હાથ, એહનો તજે સાથ, બાવળ દીએ બાથ, તરે સુરનર સાથે, જે સુણે એક ગાથ. ને હસ્તિનાપુર તીર્થાધિપતિ શ્રી કુંથુનાથાય નમઃ | ૧૮) શ્રી અરનાથ ભગવાન - શ્રી અરનાથ ભગવાનનું ચૈત્યવંદન :નાગપુરે અર જિનવરૂ, સુદર્શન નૃપ નંદ, દેવી માતા જનમીયો, ભવિજન સુખકંદ. ૧ લંછન નંદાવર્તનું, કાયા ધનુષ ત્રીસ, સહસ ચોરાસી વરસનું, આયુ જાસ જગીશ. ૨ અરૂજ અજર અર જિનવરૂ એ, પામ્યા ઉત્તમ ઠાણ, તસ પદપદ્મ આલંબતાં, લહીયે પદ નિરવાણ. ૩ પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે એ વિચાર આજના દિવસમાં પ્રવેશ કર.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy