________________
શ્રી રાઈય-પ્રતિક્રમણ વિધિ
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વેસિં, પઢમં હવઈ મંગલં. સામાયિક પારવાનું સૂત્ર
સામાઈયવય-જુત્તો, જાવ મણે હોઈ નિયમ-સંજુત્તો; છિન્નઈ અહં કર્માં, સામાઈય જત્તિયા વારા. સામાઈયમ્મિ ઉ કએ, સમણો ઈવ સાવઓ હવઈ જમ્હા; એએણ કારણેણં, બહુસો સામાઈયં કુ જા.. ૨ સામાયિક વિધિએ લીધું, વિધિએ પાર્યું, વિધિ કરતાં જે કોઈ અવિધિ થઈ હોય તે સંવિ કરી મન વચન કાયાએ કરી મિચ્છામિ
દુક્કડં.
-
૧
દશ મનના, દશ વચનના, બાર કાયાના, એ બત્રીસ દોષમાંહી જે કોઈ દોષ લાગ્યો હોય તે સવિ કરી મન વચન કાયાએ મિચ્છામિ દુક્કડં.
સુચના-પુસ્તકાદિની સ્થાપના સ્થાપી (પ્રતિક્રમણ કર્યું) હોય તો સામાયિક પાર્યા પછી જમણો હાથ ઉત્થાપન મુદ્રાથી સ્થાપના સમો સવળો રાખીને નવકાર ગણી, પછી ઊઠી પુસ્તકાદિ યોગ્ય સ્થાને મૂકવું.
મેં થ ત
જેને લક્ષ્મીનો બહુ લોભ અને મોહ, તેને ભવાંતરમાં લક્ષ્મી નહિ મળે. જેને જીભનો બહુ સ્વાદ અને શોખ, તેને ભવાંતરમાં ખાવાનું નહિ મળે.
જેને વિષય અને ભોગ બહુ સારા લાગે, તેને ભવાંતરમાં ભોગ નહિ મળે.
Bld
સંજોગોને સમજવાની કોશિશ કરશો તો ઘણા સંઘર્ષોં ટળી જશે.
૧૩૧