SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1129
Loading...
Download File
Download File
Page Text
________________ વીતરાગ સ્તોત્ર-પ્રકાશ પી ગ વીતરાગ સ્તોત્ર-પ્રકાશ સ્વકૃતં દુષ્કૃતં ગહેન્, સુકૃતં ચાનુમોદય; નાથ ! ત્વચ્ચરણૌ યામિ, શરણં શરણોઋિત્: ૧ હે નાથ ! મેં કરેલાં દુષ્કર્મની ગર્હા કરતો અને સુકૃતની અનુમોદના કરતો સહાય વગરનો હું આપના ચરણનું શરણ અંગીકાર કરૂં છું. મનોવાક્કાયજે પાપે, કૃતાનુમતિકારિતૈ:, મિથ્યા મે દુષ્કૃત ભૂયાદ-પુનઃ ક્રિયયાન્વિતમ્ ૨ કરણ-કરાવણ અને અનુમોદનથી મનવચન અને કાયા વડે થયેલાં મારાં પાપો નિષ્ફલ થાઓ, અને તેવાં પાપો ફરીથી નહિં કરીશ તેવી ધારણા કરૂ છું. યત્કૃતં સુકૃતં કિંચિદ્, રત્નત્રિતયગોચરમ્, તત્સર્વં મનુમન્યેડહં, માર્ગમાત્રાનુસાર્યપિ. ૩ હે પ્રભુ ! આપના માર્ગને અનુસરનાર એવા જ્ઞાનાદિક રત્નત્રયીના વિષયવાળું મેં જે સુકૃત કર્યું હોય, તેની અનુમોદના કરૂં છું. સર્વેષા મહંદાદીનાં, યો યોઽર્હત્ત્વાદિકો ગુણ; અનુમોદયામિ તં તં, સર્વ તેષાં મહાત્મનામ્. ૪ ૮૧૩ સર્વે અરિહંત, સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ એ પાંચેના અરિહંતપણું વગેરે જે જે ગુણો મહાત્માઓમાં રહેલાં હોય તેમનાં સર્વ ગુણોની અનુમોદના કરૂ છું. ત્યાં ત્યફ઼લભૂતાન, સિદ્ધાંત્ત્વચ્છાસનરતાન્ મુનીન્ ત્વચ્છાસનું ચ શરણં, પ્રતિપન્નોઽસ્મિ ભાવત ૫ હે વીતરાગ પ્રભુ ! હું આપનું, આપની બતાવેલી ક્રિયાના ફળરૂપ aa 3 જૂઠ તો બોલાય જ નહિ અને સત્ય પણ સમજી-વિચારીને બોલવું.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy