SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રકારી પૂજા 新 અણાહારી પદ મેં કર્યાં, વિગ્ગહ ગઈય અનંત; દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત ! ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્યં યજામહે સ્વાહા. (૨૭ ડંકા...) 事 ન કરી નૈવેદ્ય પૂજાનાં, ન ધરી ગુરુની શીખ; લેશે પરભવે અશાતા, ઘર ઘર માંગશે ભીખ ! (સાથિયા ઉપર સાકર, તપાસા અને ઘરની બનાવેલી શુદ્ધ મિઠાઈ ચઢાવવી. બજારની મિઠાઈ, પીપર, ચોકલેટ કે અભક્ષ્ય વસ્તુ મુકાય નહિ.) (૮) ફળ પૂજા ઝેર તો માણસને મારે જ ! પણ કુશળ વૈદ્યના હાથથી લીધેલ હોય તો જીવાડે પણ ખરૂં. સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય. તેમ ફળ પણ આશક્તિ કરાવીને જીવને મારવાનું કામ કરે પણ પરમાત્માના ચરણોમાં સમર્થન કર્યું હોય તો એ જ ફળ પરમસુખરૂપ ઉત્તમ સ્વાસ્થ્ય આપે. D દુઃખથી ભાગનારો અને સુખને ભેટનારો ધર્મ માટે લાયક નથી. ૪૧
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy