________________
અષ્ટપ્રકારી પૂજા
新 અણાહારી પદ મેં કર્યાં, વિગ્ગહ ગઈય અનંત; દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત !
ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્યં યજામહે સ્વાહા. (૨૭ ડંકા...)
事 ન કરી નૈવેદ્ય પૂજાનાં, ન ધરી ગુરુની શીખ; લેશે પરભવે અશાતા, ઘર ઘર માંગશે ભીખ !
(સાથિયા ઉપર સાકર, તપાસા અને ઘરની બનાવેલી શુદ્ધ મિઠાઈ ચઢાવવી. બજારની મિઠાઈ, પીપર, ચોકલેટ કે અભક્ષ્ય વસ્તુ મુકાય નહિ.)
(૮) ફળ પૂજા
ઝેર તો માણસને મારે જ !
પણ કુશળ વૈદ્યના હાથથી લીધેલ હોય તો જીવાડે પણ ખરૂં.
સ્વાસ્થ્ય પણ પ્રાપ્ત થાય.
તેમ ફળ પણ આશક્તિ કરાવીને જીવને મારવાનું કામ કરે પણ પરમાત્માના ચરણોમાં સમર્થન કર્યું હોય તો એ જ ફળ પરમસુખરૂપ ઉત્તમ સ્વાસ્થ્ય આપે.
D
દુઃખથી ભાગનારો અને સુખને ભેટનારો ધર્મ માટે લાયક નથી.
૪૧