SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ રત્નત્રયી ઉપાસના - a de ' sી. કુસુમ પત્ર ફળ મંજરી, સુણ.' શાખા થડ ને મૂળ રે, ગુણ. દેવ તણા વાસાય છે, સુણ. તીરથને અનુકૂળ રે, ગુણ.૫ તીરથ ધ્યાન ધરો મુદા, સુણ. સેવો એહની છાંય રે, ગુણ. . “જ્ઞાનવિમલ” ગુણ ભાખીયો, સુણ. શત્રુંજય મહાત્મ માંય રે. ગુણ.૬ - શ્રી રાયણ પગલાની સ્તુતિ - શ્રી શત્રુંજય આદિજિન આવ્યા, પૂર્વ નવાણું વારજી, અનંત લાભ ઈંહાં જિનવર જાણી, સમોસર્યા નિરધાર; . વિમલગિરિવર મહિમા મોટો, સિદ્ધાચલ ઈણે ઠામજી; કાંકરે કાંકરે અનંતા સીંધ્યા, એકસો ને આઠ ગિરિનામજી. વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સપુરૂષના ચોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઓષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમ તત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !! હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર, પ્રમાદ છોડી જાગૃત થા ! જાગૃત થા !! નહીં તો રત્નચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. પોતાનું સાહસ સત્વ છોડવું નહી. જો પોતામાં સત્વ હોય તો સર્વ કારજ થાય.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy