________________
मंत्र
प्रभाव
સ્તોત્ર મહાત્મ્ય ઉપસંહાર
ww
મત્ત પેિન્દ્ર મૃગરાજ દાનલાહિ સંગ્રામ વારિધિ મહોદર બંધનો થમ તસ્યાશુ નાશ મુપયાતિ ભયં ભિસેવ યસ્તાવક સ્તવમિમેં મતિમાન ધીતે
।।૪।।
ऋद्धि - ॐ ह्रीँ अर्ह णमो वमाणाणं । ॐ नमो ह्रीँ ह्रीँ हूँ ह्रीँ हूः यः क्षः श्रीँ ह्रीँ फट् स्वाहा । शत्रु परास्त होता है और शस्त्रादि के घाव शरीर में नहीं हो पाते ।
જે બુદ્ધિમાન મનુષ્ય તમારા આ સ્તોત્રનું પઠન કરે છે તેના મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ, સર્પ, સંગ્રામ, સમુદ્ર, જલોદર અને બંધન વિ. (આઠ પ્રકારના) ઉત્પન્ન થયેલા ભય સ્વયં ભય પામ્યા હોય એ રીતે તેનો નાશ પામે છે.
6