SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૭ નવ સ્મરણામ on ૨૦ પકિખા-ચાઉમાસિએ, સંવચ્છરિએ અવસ્ય ભણિઅવ્યો; સોઅવ્વો સવૅહિં, ઉવસગ્ગનિવારણો એસો. અ૩૮ જો પઢઈ જો અ નિસુણઈ, ઉભો કાલંપિ અજિ-અસંતિથયું, નહુ હુંતિ તસ્સ રોગા, પુલ્વપ્નન્ના વિનાસંતિ. li૩૯ll જઈ ઈચ્છહ પરમપય, અહવા કિર્તિ સુવિત્થર્ડ ભુવણે; તા તેલુકકુદ્ધરણે, જિણવયણે આયર કુણહ. ૪૦ના 圖5 - -: આત્મ મનન :પચાસ લાખની પેઢી જમાવવી સહેલી છે, પણ પચાસ માણસના હૃદયમાં સ્થાન જમાવવું મુશ્કેલ છે. આ મુશ્કેલી દૂર કરવાનું કામ કરે છે - ક્ષમાપનાં. માત્ર સાધુના પુણ્યથી ખેચાઈને સાધુ પાસે જાવ, તો થવો જોઈએ એટલો લાભ ન થઈ શકે, પરંતુ સાધુના સંયમથી ખેંચાઈ ને તમો સાધુ પાસે જતા હો, તો તમને લાભ થઈ શકે. આ ““સંસારમાં જેટલી સુખની સામગ્રી વધારે મળે, એટલી પાપની સામગ્રી વધારે મળી'' આવું જેને સમજાય, એ જ ડાહ્યો ગણાય. આવું ડહાપણ ન જાગ્યું હોય, ત્યાં સુધી સુખની સામગ્રી વધુ ને વધુ પાપ કરાવ્યા વિના ના રહે. ભગવાન મોક્ષમાં પધારી ગયા છે. પરંતુ જગતમાં ધર્મને વહેતો • રાખવા એ તારકો સાધુ-સંસ્થા સ્થાપી ગયા છે. સાધુ રહેશે, ત્યાં સુધી જ ધર્મ રહેશે. સાધુએ ધર્મને જીવનમાં જીવવાનો છે અને જગતમાં વહેતો રાખવાનો છે. આ સિવાયનું બીજું કોઈ કામ સાધુ કરે નહિં. સંસાર એટલ પાપોનો રાફડો. સવિચાર એ સુખની છાયા છે. પહોરનું રાંધેલું ભોજન કરવું નહીં.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy