________________
૨૪
રત્નત્રયી ઉપાસના
રમણીક
-
-
છે પૂજા વિભાગ કી
સૂચના :- ત્રણ લોકના નાથ તેવા ત્રણ જગતના દેવ, પરમ કૃપાળુ
જિનેશ્વર પરમાત્માની પૂજા કરતી વખતે સાત પ્રકારે શુદ્ધિ રહે તેનું ખાસ ધ્યાન રાખવું. જે નીચે પ્રમાણે
છે. (૧) અંગ શુદ્ધિ (૨) વસ્ત્ર શુદ્ધિ (૩) મનઃશુદ્ધિ (૪) ભૂમિ શુદ્ધિ (૫) ઉપકરણ શુદ્ધિ (૬) દ્રવ્ય શુદ્ધિ (6) વિધિ શુદ્ધિ
અષ્ટપ્રકારી પૂજાના સ્થળ
ત્રણ પૂજા
બે પૂજા
ત્રણ પૂજા
જિનબિંબ ઉપર જિનબિંબ આગળ
ગર્ભગૃહ બહાર
રંગ મંડપમાં પાટલા ઉપર
૧. જલપૂજા ૨. ચંદનપૂજા ૩. પુષ્પપૂજા
૪. ધૂપપૂજા ૫. દીપક પૂજા
૬. અક્ષતપૂજા ૭. નૈવેદ્યપૂજા ૮. ફળપૂજા
નમ્રતા અભિમાનને ઓગાળી નાંખે છે.