SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સાચુ કરીએ પ્રતિક્રમણ 2 હું શું કરું? ગુરુભગવંત કહે... પ્રતિક્રમણ દ્વારા પ્રાયશ્ચિત કરો. આવી આજ્ઞા લઈને અતિચારની શુદ્ધિ સ્વરૂપે વંદિતું બોલવું! આ સૂત્ર દ્વારા ચોથા આવશ્યક પ્રતિક્રમણમાં આપણે પ્રવેશ કરીએ છીએ. વંદિતું (પ્રતિક્રમણ સૂત્ર) : આપણા ત્યાં શ્રાવકોએ કેવી રીતે રહેવું, કેવો ધંધો કરવો. તમારા સંસારમાં તમારે કેવી રીતે રહેવું ? તેની પણ વાતો આ વંદિતા સુત્રમાં કહેલી છે... પણ આપણે સમજી શકતાં નથી. આવાં વંદિત્તા સૂત્ર દ્વારા પૂર્વે લાગેલા અતિચારને દૂર કરવા જમણો ઢિંચણ ઉભો કરી વંદિત્તા સૂત્ર બોલવું. પ્રશ્ન : અહિં જમણો ઢીંચણ કેમ ઉચો કરવાનો ? જવાબ : આ વીરાસન છે. વીરાસન એટલે ખુરશી પર બેઠા હોઈએ અને પછી ખુરશી નીકાળવાથી જે આસન થાય તે અથવા ડાબો પગ વાળીને જમીનથી અદ્ધર રાખવો, તે વીરાસન આ આસન વીરતાને સુચવે છે અને વંદિત્તામાં પાપોની સામે લડવાનું છે. એટલે વીરતાના સુચક આ વીરાસનમાં બેસવાનું છે. વાંદણા : ગુરુવંદનાર્થે વંદના. અપરાધો ખમાવવા માટે. વિનયવંદન જરૂરી છે. અભુઠિઓ : અભુઠિઓ સૂત્ર દ્વારા ગુરુભગવંત પ્રત્યે થયેલા અપરાધોને ખમાવવાના છે. ' વાંદરા: ગુરુવંદના વંદના. હવે.. આયરીય ઉવષ્કાએમાં પાછી ક્ષમાપના આવે છે માટે તે પહેલા વંદન ! આયરિય ઉવઝાએ : પ્રથમ ગાથા દ્વારા - આચાર્ય ઉપાધ્યાય, સાધુને બીજી ગાથા દ્વારા - સકલસંઘને (સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાને), ત્રીજી ગાથા દ્વારા - સકલ જીવરાશીને ખમાવવાની છે. પ્રશ્ન: અહિં વંદિતા દ્વારા બધી જ ક્ષમાપન થઈ ગઈ હોવા છતાં ફરીથી ફોગટની ચિંતા કરતા અટકશો તોજ જીવનમાં સુખી થઈ શકશો.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy