SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ રત્નત્રયી ઉપાસન ૬ ધ્યાનઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ; મિચ્છર દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ ! ૩ હી* શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા. (ર૭ ડંકા...) અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ ! અમે ધૂપઘટા અનુસરીયે રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ ! નહીં કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી, પ્રભુ ! અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી. (પ્રભુજીની ડાબી બાજુએ ગભારાની બહાર ઉભા રહીને શુદ્ધ અને સુગંધી ધૂપ વડે ધૂપ પૂજા કરવી.) (૫) દીપક પૂજા છે, ધી અને રૂની વાટ ! બનેએ પોતાની જાતને બાળીને એકજ કામ કર્યું... અંધવરામાં ઉજાશ પાથરવાનું માનવ ! તું પ્રકાશ ન કરી શકે તો ભલે પણ કોઈ ગરીબનો દીવો બુઝાવવાનું કામ કદી ન કરતો. દેરાસરની ક્રિયા એ તિર્થંકરની જઘન્ય ભકિત.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy