________________
અષ્ટપ્રકારી પૂજા
ન
કર
૪૩
દર્પણ પૂજાનો દુહો
પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલ; આત્મ દર્પણથી જુએ, દર્શન હોય તત્કાલ.
પંખા પૂજાનો દુહો
અગ્નિ કોણે એક યૌવના રે, રયણમય પંખો હાથ, ચલત શિબિકા ગાવતી રે, સર્વ સહેલી સાથ, નમો નિત્ય નાથજી રે.
આ
જા ણો
* નવપદની આરાધનાથી અખંડ નવ આંક પ્રાપ્ત કરનાર
શ્રીપાલ રાજાએ નવસો વર્ષ રાજ્ય ભોગવ્યું, નવ વખત રાજ્ય પામ્યા, નવ હજાર હાથી, નવ લાખ ઘોડાઓ, નવ કરોડ પાયદળ, નવ રાણીઓ, નવ પુત્ર, નવ હજાર રથો, કાળ કરી નવમાં દેવલોકે ગયા, હીરા મોતીના ગોળા સહિત નવપદનું ઉજમણું કરેલ, નવમાં ભવે મોક્ષે જશે.
છો ?
બીજાને અભયદાન આપનાર જ નિર્ભય બની શકે છે, ભય આપનાર નહિ.