________________
(૯૪) શ્રી અવંતી પાર્શ્વનાથ
શ્રી અવંતી પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ અનંત પેઠ, દાણી દરવાજા, ઉજ્જૈન, એમ.પી. ૐ હ્રીં શ્રી અવંતી પાર્શ્વનાથાય નમઃ જે અવંતિસુકુમારની શુભયાદમાં નિર્મિત થતા, કલ્યાણમંદિર સ્તવ થકી ફરીવાર જે પ્રભુ પ્રગટતા, જ્યાં માણિભદ્રવીર પણ પ્રભુપાર્શ્વ પાસે જાગતા ‘‘શ્રી અવંતી’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
ASUITE SPESU
5-6
(૯૬) શ્રી ચંદા પાર્શ્વનાથ શ્રી ચંદા પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ થટેરાગલીની બહાર, પેલેર સોડ, ઉદયપુર (રાજ.)
ૐ હ્રીં શ્રી ચંદા પાર્શ્વનાથાય નમઃ તુજ મુખ રૂપી ચંદ્રથી અમૃત ઝરતું દેખીને, આકાશમાં આ ચંદ્ર ભમતો આપનું તેજ પેખીને, મુજ હૃદયનો ઉકળાટ ઠારો ચાંદની ફેલાવતા, ‘‘શ્રી ચંદા’” પારસનાથને ભાવે કરું હું વંદના.
Cor
42672
પ્રકાર ની વા
(૯૫) શ્રી સમીના પાર્શ્વનાથ શ્રી સમીના પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. સમીના, ખેડા, જિ. ઉદેપુર (રાજ.) ૐ હ્રીં શ્રી સમીના પાર્શ્વનાથાય નમઃ અમીરસતણી અમીધાર વહેતી હૈ પ્રભુ તુજ નયનમાં, સમતા તણી સરવાણી વહેતી હે પ્રભુ તુજ વયણમાં શમી જતી સમીનામહીં તુજ દર્શનથી દુર્ભાવના, ‘‘શ્રી સમીના’’ પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
MI QUE
ESTI
s