________________
૯૬
રત્નત્રયી ઉપાસના
કરનાર આડા પટણાંગારાજ
દુષ્કાઓ, દુધ્વિચિંતિઓ, અણાયારો, અણિચ્છિઅવ્યો, અસાવગપાઉન્ગો, નાણે, દંસણ, ચરિત્તાચરિતે, સુએ, સામાઈએ, તિરહ ગુત્તીર્ણ, ચહિં કસાયાણ, પંચણહમણુવ્વાણું, તિરહું ગુણવ્રયાણ, ચહિં સિફખાવયાણ, બારસવિહસ્સ સાવગ-ધમ્મક્સ, જે ખંડિએ, જે વિરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
વંદિત્ત સૂત્ર વંદિતુ સવ્યસિદ્ધ, ધમ્માયરિએ એ સવ્વસાહૂ અ; ઈચ્છામિ પડિક્કમિઉં, સાવગ-ધમ્માઈઆરસ્ત. ૧ જે મે વયાઈઆરો, નાણે તહ દંસણે ચરિતે સુહુમો આ બાયરો વા, તે નિંદે તં ચ ગરિહામિ. ૨ દુવિહે પરિગ્નેહમિ, સાવજે બહુવિહે અ આરંભે; કારાવણે આ કરણે, પડિક્કમે રાઈએ સવ્વ. ૩. જે બદ્ધ મિંદિએહિં, ચઉહિં કસાહિં અપ્પસન્થહિં રાગેણ વ દોસણ વ, તે નિંદે તં ચ ગરિહામિ. ૪ - આગમણે નિષ્ણમણે, ઠાણે ચંકમણે અણાભોગે, અભિઓને અ નિગે, પડિકામે રાઈએ સવ્વ. ૫ સંકા કંખ વિગિચ્છા, પસંસ તહ સંથવો કુલિંગીસુ; સમ્મત્તસ્સ ઈઆરે, પડિકકમે રાઈએ સવ્વ. ૬ છક્કાય સમારંભે, પયણે આ પયાવણે આ જે દોસા; અરઠા ય પરઠ, ઉભયઠા ચેવ તે નિદે. ૭
આ સૂત્રનું બીજું નામ “શ્રાવક-પ્રતિક્રમણ સૂત્ર છે, આમાં બાર વ્રતનું સ્વરૂપ અને તેના અતિચારો દર્શાવવા સાથે શ્રાવકને કરણીય વિધિમાં થયેલા વિરાધનાની માફી માગવામાં આવી છે.
સ્વદોષદર્શન-પરગુણદર્શન, સહિષ્ણુતા અને સરળતા એ ત્રણ શ્રેષ્ઠ ગુણો છે.