SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ રત્નત્રય ઉપાસના સાધુ ઘણો તપીઓ હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, ચંડકોશિયો નાગ કડવા... ૩ આગ ઉઠ જે ઘરથકી, તે પહેલું ઘર બાળે; જળનો જોગ જો નહિ મળે, તો પાસેનું પરજાળે કડવા... ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવળ નાણી; હાણ કરે જે હેતની, જાળવજે એમ જાણી કડવા... ૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજે ગળે સાહી; કાયા કરજે નિર્મળી, ઉપશમ રસે નાહી કડવા. ૬ - શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન :એક દિન પુંડરીક ગણધરૂં રે લાલ, પૂછે શ્રી આદિનિણંદ-સુખકારી રે; કહીયે તે ભવજલ ઊતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવવારી રે. એક. ૧ કહે જિન ઈણ ગિરિ પામશો રે લાલ, - જ્ઞાન અને નિર્વાણ જ્યકારી રે; તીરથ મહિમા વાધશે રે લોલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એક. ૨ ઈમ નિસુણીને ઈહાં આવીયા રે લોલ, ઘાતી કરમ કર્યા દૂર તમારી રે; પંચ ક્રોડ મુનિ પરિવર્યા રે લોલ, હુઆ સિદ્ધિ હજૂર ભવવારી રે. એક૩ અસત્ય ઉપદેશ આપવો નહીં.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy