________________
૨૮
રત્નત્રયી ઉપાસના.
(૨) ચંદન પૂજા
પોતાના જિગરજાન દોસી ચંદનને ઘસાતું જોઈને કેસરથી રદ્ઘાયું નહિ. મિત્રને કેમ છોડાય ? પોતો પણ ઓરસીયામાં ઝંપલાવી દીધું.
ત્યારે અવાજ આવ્યો.
કેસરીયા ભાઈ કેસરીયા ! હે માનવ ! બીજા પર આપત્તિ જોઈને
તું ક્યારેય છૂપા જતો નહિ. ઘર્ષણથી તો ગરમી પેદા થાય છે પણ તમે ચંદનને ગમે તેટલું ઘસો, એ તો સુવાસ પાથરવા સાથે બીજાને ટાઢક જ આપે છે.
રે માનવ ! કાયા ઘસાઈ જવાની ફીકરના કરી. તું બીજાઓને સુવાસ સાથે ટાઢક જ આપજે.
ચંદન પૂજાનું રહસ્ય
આ પૂજા દ્વારા ................. આપણો આત્મા ચંદન જેવો શાંત અને શીતળ ..... બને
નમોહસિદ્ધાચાયપાધ્યાયસર્વસાધુભ્ય: ////
જેના હૈયે સાધુપણાની ઈચ્છા નહિ તે સાચો જેન નહિ.