SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસમેતશિખરજી તીર્થ ભાવયાત્રા. ૬૯ ક કડા કાન કરવા ઉઠતો નમતાં મૂર્તિ, નિર્મલીકાર કારગમ ! વારિપ્લવા ઈવ નમે પાનુ પાદ નખાંશવઃ | શ્રી મિત્રધર ટુંક ઉપર ચૈત્ર વદ-૧૦ના ૧ હજાર મુનિ ભગવંતો સાથે નિર્વાણ પામેલ શ્રી નમિનાથ ભગવાનના ચરણોમાં તેમજ આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૧ કોડાકોડી, ૪૫ લાખ, ૪૯ હજાર 60 મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન. નમો જિણાણ – નમો સિદ્ધાણં. આ ટુંકની યાત્રાથી એક કોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો નમિનાથ ભગવાન કી જય.......... (૬) શ્રી નાટિકાગિરિ ટુંક - અવસર્પિણીકાળના અઢારમા તીર્થકર શ્રી અરનાથ ભગવાન. અરનાથસ્તુ ભગશ્ચતુર્થાપનભોરવિઃ | - ચતુર્થ પુરૂષાર્થથી-વિલાસ વિતનોતુ વઃ | શ્રી નાટિકગિરિ ટુંક ઉપર માગસર સુદ-૧૦ના ૧ હજાર મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી અરનાથ ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૯ ક્રોડ, ૯૯ લાખ, ૯૯ હજાર, ૯૯૯ મુનિભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. નમો જિણાણ – નમો સિદ્ધાણં. આ ટુંકની યાત્રાથી ૯૬ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે. બોલો શ્રી અરનાથ ભગવાન કી જય... (૭) શ્રી સબલગિરિ ટુંક - અવસર્પિણીકાળના ઓગણીસમા તીર્થંકર શ્રી મલ્લિનાથ ભગવાન નારાજ સહન કરવા જેવો બીજો એક ગુણ નથી.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy