________________
ભગવંતની કથાનું માહત્મ્ય
આસ્તાં તવ સ્તવન મસ્ત સમસ્ત દોષ ત્વસંકથાપિ જગતાં દુરિતાનિ હન્તિ દૂરે સહસ્ત્ર કિરણઃ કુરુતે પ્રભૈવ પદ્માકરે જલજાનિ
વિકાશભાંજિ
ऋद्धि - ॐ ह्रीँ अह णमो अरिहंताणं णमो संभिण्णसोयाणं ह्रीँ हूँ फट् स्वाहा ।
હા
મંત્ર - ૐ હ્રીં હૈં શ્રી શ્રી વી ર : ર હૈં હૈં: નમઃ સ્વાહા | चौरों का भय दूर होता है ।
प्रभाव
જેમ સૂર્ય દૂર રહ્યુ છતે (પોતાની) પ્રભા વડે કમળ વનોમાંના કમળોને વિકસિત કરે છે તેમ, સર્વ દોષોનો નાશ કરનારું તમારું સ્તવન તો દૂર રહ્યું, પરંતુ તમારું માત્ર નામસ્મરણ પણ મનુષ્યોના પાપોને દૂર કરે છે.
C