________________
૩૨.
૩ST
રત્નત્રયી ઉપાસના
- શ્રી વાસુપુજ્ય સ્વામી ભગવાનની સ્તુતિ :
વિશ્વના ઉપકારી, ધર્મના આદિકારી, ધર્મના દાતારી, કામક્રોધાદિ વારી; તાર્યો નરનારી, દુઃખ દોહગ હારી, વાસુપૂજ્ય નિહારી, જાઉં નિત્ય વારી.. // ચંપાપુરી તીર્થાધિપતિ શ્રી વાસુપૂજ્ય સ્વામિને નમઃ |
૧૩) શ્રી વિમલનાથ ભગવાન ,
- શ્રી વિમલનાથ ભગવાનનું ચૈત્યવંદન :
કંપિલપુર વિમલપ્રભુ, શ્યામા માત મલ્હાર; કૃતવર્મા નૃપ કુલ નભે, ઉગમિયો દિનકાર. ૧ લંછન રાજે વરાહનું, સાઠ ધનુષની કાય; સાઠ લાખ વરસાં તણું, આયુ સુખ સમુદાય. ૨ - વિમલ વિમલ પોતે થયા એ, સેવક વિમલ કરે; તુજ પદ પદ્મ વિમલ પ્રતિ, સેવું ધરી સસનેહ. ૩ - શ્રી વિમલનાથ ભગવાનનું સ્તવન -
હો પ્રભુજી ! મુજ અવગુણ મત દેખો, રાગદશાથી તું રહે ન્યારો,
| હું મન રાગે વાળું દ્વેષ રહિત તું સમતા ભીનો,
ષ મારગ હું ચાલું. હો પ્રભુજી. ૧ મોહ લેશ ફરસ્યો નહીં તુંહી,
મોહ લગન મુજ પ્યારી;
નહાન કાર્ય આરંભીને પછી તેને મોટું કરીએ તો લોકમાંહે પ્રશંસા થાય.