________________
રત્નત્રયી ઉપાસના.
(૧૬) શ્રી પોશીના પાર્શ્વનાથ શ્રી પોશીના પાર્શ્વનાથ છે. જૈન તીર્થ મુ.પો. નાના(સાબલી), પોશીના, તા. ઈડર, જિ. સાબરકાંઠા ઉ હીં શ્રી પોશીના પાર્શ્વનાથાય નમઃ જે ધ્વજ તણા સંકેતથી યાત્રીના વાવડ આપતા, જે પ્રગટતા ખેતર ખેડુંતા તેજપુંજથી ઓપતા, સહુ દુર્ગુણોને શોષી લઈને સગુણોને પોષતા, “શ્રી પોશીના'' પ્રભુ પાર્શ્વને ભાવે કરું હું વંદના.
Rપાઉં ના જમ
(૧૭) શ્રી વિષ્નાપહાર પાર્શ્વનાથ શ્રી વિનાપહાર પાર્શ્વનાથ શ્વે. જૈન તીર્થ મુ.પો. મોટા પોશીના, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા ઉં હ્રીં શ્રી વિદનાપહાર પાર્શ્વનાથાય નમઃ જે સ્થાપના સમયે અગનનું વિઘન સહુ વિદારતા, વિજ્ઞાપહાર નામે પ્રભુજી જગતમાંહી ગાજતા, મોટા પોશીના તીર્થમાં રાજી બનીને રાજતા, ‘વિજ્ઞાપહારી” (પ્રભુ) પાર્શ્વને ભાવે કરું હું વંદના.
(૧૮) શ્રી સ્ફલિંગ પાર્શ્વનાથ શ્રી લિંગ પાર્શ્વનાથ છે. જૈન તીર્થ બુદ્ધિસાગર સૂ. જૈન સમાધિ મંદિર, મુ.પો. વીજાપુર, જિ. મહેસાણા 3 હ શ્રી સ્કુલિંગ પાર્શ્વનાથાય નમ: સહુ કર્મગંજી કાજ જે અગ્નિ સ્ફલિંગ સમ ઝલકતા, ઉવસગ્ગહર ને નમિઉણથી જે પ્રભુસૂચિત થતા, વીજાપુરમાં બિરાજતા વીતરાગી પારસ માહરા, તે “સ્ફલિંગ” પ્રભુપાર્શ્વને ભાવે કરું હું વંદના.