________________
ચૈત્યવંદન વિધિ
ચૈત્યવંદન વિધિ વિભાગ
(નીચે મુજબ પ્રથમ ઈરિયાવહિ કરવી)
(નીચેનું સુત્ર બોલી એક ખમાસમણ આપવું)
(યોગમુદ્રામાં)
પૂર્વ ઈચ્છામિ ખમાસમણ સૂત્ર
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મર્ત્યએણ વંદામિ.
ભાવાર્થ :
આ સૂત્ર દ્વારા દેવાધિદેવ પરમાત્માને તથા પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતોને વંદન થાય છે.
(પછી નીચેના સૂત્રો ઉભા રહીને બોલવા)
ઈરિયાવહિયં સૂત્ર Ř (યોગમુદ્રામાં)
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઈરિયાવહિયં પડિક્કમામિ ? ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિ ।।૧।। ઈરિયાવહિયાએ, વિરાહણાએ ।।૨।। ગમણાગમણે ।।૩।
પાણક્કમણે, બીઅક્કમણે, હરિયકમણે, ઓસા ઉનિંગ પણગ દગમટ્ટી મક્કડા સંતાણા સંકમણે ।।૪।।
જે મે જીવા વિરાહિયા, ॥૫॥
એબિંદિયા, બેઈંદિયા, તેઈંદિયા, ચરિદિયા, પંચિંદિયા ।।૬।।
અભિહયા, વત્તિયા, લેસિયા, સંઘાઈયા,
સંઘટ્ટિયા, પરિયાવિયા કિલામિયા, ઉવિયા, ઠાણાઓ ઠાણું
સંકામિયા, જીવિયાઓ વવરોવિયા,
તસ્સ મિચ્છામિ દુક્કડં શાળા
s
સતત સ્વાધ્યાયમાં રહો એથી જ ઉત્તમ સંયમ જીવનની પ્રાપ્તિ થાય છે.
93