SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ 9 ક રત્નત્રય ઉપાસના રત્નત્રય ઉપાસના : - & પૂ. પ્રેમસૂરિદાદાની અંતિમ આરાધના માટે છે એવો અવસર મારો ક્યારે આવશે, કયારે જ ઈશું જિનવર દેવ હજૂર જો, આણા શ્રી જિનવરની શિરપર ધારીને, વિચરણું પરભાવદશાથી દૂર જો. ....એવો.૧ મોહ મહમદ છાક મને મુંઝવે ઘણું, ઢાંક્યું જેણે જીવતણું છે ભાનજો, દૂર થશે પડદો ક્યારે એ જવનો, પ્રાપ્ત થશે કયારે પોતાનું સ્થાન જો. ....એવો. ૨ ભવાભિનંદિતાને પગલાનંદિતા દોય દશાનો અનાદિ છે મુજ યોગ આત્માનંદ દશા અનુભવના યોગથી, અળગો થાશે જ્યારે એ મારો રોગ છે. .... એવો. ૩ આર્તરૌદ્રયગ્સ અનાદિકાળનું, વર્તે છે મુજ આતમમાં બડભાગજો, ધર્મશુકલ અગ્નિના અતિશય જોરથી, ભસ્મીભૂત થશે જ્યારે એ સાવ જો. ... એવો. ૪ આસવ પાંચ અનાદિ શત્રુ જીવના, હિંસા તેમાં સૌથી મોટી બહેનજો, મૃષાવાદ ચોરી મૈથુન પરિગ્રહા, અળગું થાશે જ્યારે એ મોહનું ઘેન જે. .... એવો. ૫ દાન શીયલ તપ ભાવ જિનેશ્વરે ભાખીયા, મુજને મળશે જ્યારે એનો યોગ જો, અન્યને મોહની ઉપજાવે એવો દેખાવ કરવો નહીં.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy