________________
૧પપ
શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ
પંચ મહલ્વય જતો, પંચવિહાયાર પાલણ સમન્થો;
પંચ સમિઓ તિગુત્તો, છત્તીસ ગુણો ગુરુ મઝ. ૨ ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિસાહિએ, મર્થીએણ વંદામિ.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ ! ઈચ્છ, ઈચ્છામિ પડિક્કમિઉ. ૧. ઈરિયાવહિયાએ, વિરાણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમટે, બીયક્કમe, હરિયષ્ઠમણે, ઓસાઉસિંગ-૫ણગ-દગ-મટ્ટી મકડા-સંતાણા-સંકમસે. ૪. જે મે જીવા વિરાહિયા. ૫. એગિંદયા, બેઈદિયા, તેઈદિયા, ચઉરિંદિયા, પંચિંદિયા. ૬. અભિયા, વરિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, 1 કિલામિયા, ઊવિયા, ઠાણાઓ ઠાણું સંકામિયા, છવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૭.
તસ્સ ઉત્તરી-કરણેણં, પાયચ્છિત-કરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લી-કરણેણં, પાવાણું કમ્માણ નિશ્થાયણઠાએ હામિ કાઉસ્સગ્ગ.
અન્નત્થ ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉદુર્ણ, વાયનિસગેણં, ભમલીએ, પિત્ત-મુચ્છાએ. ૧.
જીવન શુદ્ધિ કરનારને પ્રથમ પાપ દૂર કરવું આવશ્યક હોઈ રસ્તે ચાલતાં લાગેલા પાપની આમાં માફી માગવામાં આવી છે. તેમજ ક્યા ક્યા જીવોની
વિરાધના થઈ છે તેનું વર્ણન છે. ૨. ઈરિયાવહિયં કર્યા છતાં જે પાપ બાકી રહ્યું હોય તેની શુદ્ધિ માટે તથા ત્રણ
શલ્યની શુદ્ધિ માટે આ સૂત્ર બોલાય છે. ૩ આ સૂત્રમાં કાઉસ્સગ્નના બાર અને બીજા ચાર આગારો મળી કુલ સોળ
આગારોનું વર્ણન છે. તેમજ કાયોત્સર્ગ કરતાં શારીરિક અનિવાર્ય છૂટો રાખવામાં આવી છે. આ સિવાય વધુ છૂટ લેવામાં આવે તો કાઉસ્સગ્નનો ભંગ થાય તે જણાવ્યું છે.
રાજા ના કાકા
-કાકા-કાક" ,
માગીને મેળવેલા ભોગ તો પોતાને નષ્ટ કરે.