________________
શ્રીદેવસિય પ્રતિક્રમણવિધિ.
૧૮૯
રાજા
–
.
શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ગિરૂઆ રે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયા રે; સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે. ગિ.૧ તુમ ગુણ ગણ ગંગાજળે, હું ઝીલીને નિર્મળ થાઉ રે, અવર ન ધંધો આદરૂં, નિશદિન તોરા ગુણ ગાઉં રે. ગિ.૨ ઝીલ્યા જે ગંગાજળે, તે છિલ્લર જલ નવિ પેસે રે; જે માલતી ફૂલે મોહીએ, તે બાવળ જઈ નહિ બેસે રે. ગિ.૩ એમ અમે તુમ ગુણ ગોઠ, રંગે રાચ્યા ને વળી માગ્યા રે; તે કેમ પરસુર આદરે, જે પરનારી વશ રાચ્યા રે. ગિ.૪ તું ગતિ તું મતિ આશરો, તું આલંબન મુજ પ્યારો રે, વાચક યશ કહે માહરે, તું જીવ જીવન આધારો રે. ગિ.૫
(પછી “વરકનક' સૂત્રથી ૧૭૦ જિનને વંદન કરવું.) વરકનક શખવિદ્રુમ-મરકતઘનસન્નિભે વિગતમોહમ્;
સપ્તતિશત જિનાને સમર-પૂજિત વંદે. ૧ (પછી એક એક ખમાસમણે ભગવાનાદિ ચારને વાંદવા તે આ પ્રમાણે)
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિસાહિઆએ, મત્થણ વંદામિ. “ભગવાનë.”
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસાહિએ, મયૂએણ વંદામિ. “આચાર્યહ.”
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉં જવણિએ, નિસાહિએ મયૂએણ વંદામિ. “ઉપાધ્યાયહં.
ઈચ્છામિ ખમાસમણો ! વંદિઉ જાવણિજ્જાએ, નિશીહિએ, મર્થીએણ વંદામિ. “સર્વસાધુહં.”
પાપકર્યા પછી જેમને ઈચ્છો તોય દુખ આવે એમધર્મ કર્યા પછીના ઈચ્છો તોયસુખ આવે.