SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ રત્નત્રયી ઉપાસના ૨) શ્રી અજિતનાથ ભગવાન -: શ્રી અજિતનાથ ભગવાનના ચૈત્યવંદનો : (૧) સિદ્ધાચલ ગીરિ સમરીએ, ભેટે ભવદુઃખ જાય. નેમ વિના ત્રેવીસ પ્રભુ, પુનિત કરે ગીરિરાય ૧ ઈણ ગીરિ ચોમાસું રહ્યા, બીજા અજિતનાથ, તિમ વળી ચક્રી પાંચમા, સોળમા· શાંતિનાથ ૨ નંદિષેણજી મહામુનિ, આવે વંદન કાજ, દેહશી દેખી તેહની, મનમાંહે અતિ લાજ ૩ અજિત-શાંતિ સ્તવના કરે, એક મને ઉદાર, તીરથ જિનવર ભક્તિથી, થાયે દેવની વહાર ૪ પૂરવ પશ્ચિમ જેહના, આજુબાજુ થાય, બિલીમોરામાં તે થુણે, દીપવિજય કવિરાય ૫ (૨) અજિતનાથ પ્રભુ અવતર્યાં, વનીતાનો સ્વામી, જિતશત્રુ વિજયા તણો, નંદન શિવગામી. ૧ બહોતેર લાખ પૂરવ તણું, પાળ્યું જિણે આય, ગજલંછન લંછન નહીં, પ્રણમે સુરરાય. સાડા ચારશે. ધનુષની એ, જિનવર ઉત્તમ દેહ, પાદ પદ્મ તસ પ્રણમીયે, જિમ લહએ શિવ ગેહ. ૩ ર વૈરીને મધુરવચને બોલાવવો જેથી તે સુખ પામે તો આપણી સાથે કલહ ન કરે.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy