________________
રત્નત્રયી ઉપાસના
"
પરમાત્માની ત્રણ પ્રદક્ષિણામાં
બોલવાના દુહા
(૧) કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહીં પાર,
તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર; ભમતિમાં ભમતાં થકાં, ભવ ભાવઠ દૂર પલાય,
દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. (૨) જન્મ મરણાદિ ભય ટળે,. સીઝે જો દર્શન કાજ,
રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ; જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત,
જ્ઞાન વિના જગ જીવડો, ન લહે તત્ત્વ સંકેત. (૩) ચય તે સંચય કર્મનો, રિકત કરે વળી જેહ,
ચારિત્ર નામ નિયુફતે કહ્યું, વંદો તે ગુણ ગેહ, દર્શને જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી નિરધાર, ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર.
નિઃસીહિ નિઃસીહિ નિઃસીહિ એટલે નિષેધ. સંસારના તમામ પાપ-કાય, વિચારોનો ત્યાગ.
ત્રણ નિઃસીહિ ક્યાં બોલવી? (૧) દેરાસરમાં પ્રવેશતાં (૨) ગભારામાં પ્રવેશતાં (૩) ચૈત્યવંદન (ભાવપૂજા)ની શરૂઆત કરતાં પહેલાં.
કકકક
1
1
1
2
- -
-
-
-
-