SearchBrowseAboutContactDonate
Page Preview
Page 773
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી તીર્થંકર વંદનાવલિ શ્રી તીર્થંકર વંઠનાવલિ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યકૃત ‘સકલાર્હસ્તોત્ર' નો ગૂર્જર ભાવાનુવાદ : ભાવાનુવાદકર્તા : પૂ. મુનિ શ્રી રાજરત્નવિજયજી મા. (હરિગીત) સકલાહતોમાં જે મહાજ્યોતિ સ્વરૂપે ઝળહળે, જેના પ્રભાવે મુક્તિપદની સંપદા આવી મળે; ત્રણ ભુવનમાંહિ જેહનું સામ્રાજ્ય સુંદર વિસ્તરે, અમ હૃદય તે આર્હન્ત્યપદનું ધ્યાન શુભ ભાવે ધરે. સવિ ક્ષેત્રમાં સવિ કૉલમાં નિજ નામથી આકારથી, વળી દ્રવ્યથી ને ભાવથી જે ધર્મરથના સારથિ; ત્રણ લોકના સવિ જીવને પ્રભુતા ધરી પાવન કરે, અમ હૃદય તે અરિહંતની શુભ ભાવથી સેવા કરે. આ કાળના જે પ્રથમ નરપતિ ભૂમિતલ શોભાવતા, આ કાળના જે પ્રથમ મુનિવર ધર્મપથ અપનાવતા; આ કાળના જે પ્રથમ તીર્થંકર જગતને સુખકરૂં, તે નાભિનંદન ઋષભજિનની ભાવથી સ્તવના કરૂં. આકાશ ભૂષણ સૂર્યના ઉદયે કમલવન ખીલતું, તિમ જેમની 'વાણી-પ્રભાથી વિશ્વ આખું` વિકસતું; અમ્લાન કેવલનાણ - દર્પણમાં જગતને પેખતા, અરિહંત તે શ્રી અજિતજિનને સ્તવું શીશ નમાવતા. ૧ ર ૩ ૪ ૫૩૭ 6. ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy